Breaking News

જાનવર અને માણસ..

જાનવર અને માણસ...

માણસ માંદો પડે તો એને જાનવરના દવાખાને લઇ જવો જોઇએ કારણ કે આજના માણસમાં માણસાઇ ઓછી અને પશુતા વધુ દેખાય છે. 
અત્યારે માણસ કૂકડાની માફક જાગે છે અને ઘોડાની માફક ભાગે છે. રસ્તામાં ટ્રાફિક જામ કરે ને ગધેડાની માફક કામ કરે. 
ઘરે આવી કૂતરાની માફક ભસે ને બેડરૂમમાં વરુનીમાફક હસે છે. ટી.વી.ને રિછની માફક સૂંઘે છે ને પછી ભૂંડની માફક ઊંઘે છે. 
હવે તમે જ કહો કે આવું પ્રાણી બીમાર પડે તો ક્યાં લઇ જવું જોઇએ?
માણસમાં અને રિછમાં એક તફાવત 



READ MORE જાનવર અને માણસ...

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો