Breaking News

25-૧૦૮ અંકનું ધાર્મિક મહત્વ


25-૧૦૮ અંકનું ધાર્મિક મહત્વ 

*માળાની અંદર 108 મણકા હોય છે.ઉપનિષદોની સંખ્યા પણ 108 છે.

**બ્રહ્માના 9 અને આદિત્યના 12 આ રીતેતેમનો ગુણાકાર 108 થાય છે.

**જૈન મતાનુસાર અક્ષ માળામાં 108 મણકા રાખવાનું વિધાન છે. આ વિધાન ગુણો પર આધારિત છે.

**આપણા ધર્મની અંદર 108ની સંખ્યાને મહત્વપુર્ણ માનવામાં આવે છે.

ઈશ્વરના નામનો જપ, મંત્ર જપ, પૂજા સ્થળ કે આરાધ્યની પરિક્રમા, દાન વગેરેમાં આ ગણનાને મહત્વ આપવામાં આવે છે. જપમાળામાં એટલા માટે 108 મણકાઓ હોય છે. ઉપનિષદોની સંખ્યા પણ 108 છે. 

READ MORE ૧૦૮ અંકનું ધાર્મિક મહત્વ 

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો