Breaking News

પોજીટીવ વિચારધારા અને એના પરિણામો તેમજ કારકિર્દી માર્ગદર્શન

બરવાળા કોલેજ માં અંતિમ વર્ષ ના કોલેજ વીદ્યાર્થીઓ ના વિદાય સમારોહ માં કોલેજ પ્રિન્સીપાલ શ્રી ભુવાસાહેબ દ્વારા સમ્માન કરવામાં આવ્યું જેમાં ૧૮૦ બાળકો અને તમામ કોલેજ પ્રોફેરસરમિત્રો અને સંસ્થા ના ડાયરેક્ટર શ્રી ઢાકેચા સર હાજર રહ્યા હતા .આ કાર્યકરમાં જાણીતા એનાઉસર પ્રોફેસર શ્રી કાવાનીસરે કાર્યક્રમ નું સંચાલન કરેલું .મને આ કાર્યક્રમમાં સકારાત્મક વિચારો રજુકારવાની તક મળી હતી જેમાં પોજીટીવ વિચારધારા અને એના પરિણામો તેમજ કારકિર્દી માર્ગદર્શન મારા વિષય રહ્યા હતા જે ટેકનોલોજી ના માધ્યમથી રજુ કરેલા --આ માટે હું કોલેજના પ્રિન્સીપાલશ્રી ડાયરેક્ટરશ્રી ,પ્રોફેસર મિત્રો તેમજ વિદ્યાર્થી નો અભાર માનું છુ











ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો