17-જીવન મા હકારાત્મક ઉર્જા
પ્રાપ્ત કરવાના ૧૦
સિદ્ધાંતો
ની છાપ ભૂસી નાંખો સાથે તમોને એક સફળ વ્યક્તિ તરીકે માનસિક રીતે જુવો. સાફલ્યનું માનસ ચિત્ર સતત નજર સમક્ષ રાખો. નિરાશાને સ્પર્શવા જ ના દો નહીતો પછી મનને જ તેવી ટેવ પડી જશે અને તમો નિષ્ફળ જશો. હું નિષ્ફળ જઈશ તેવો વિચાર જ કરશો નહિ. માનસ ચિત્રની સવિતા વિષે કદી શંકા ન કરો. શંકા સૌથી વધુ ભયાવહ છે. કારણકે મન હંમેશા જે ચિત્ર તેની સામે મુકવા મા આવ્યું હોય છે તે જ ચિત્ર પૂરું કરે છે.તેથી હંમેશા સાફલ્યનું માણસ ચિત્ર દોરો. તે સમયે પરિસ્થિતિ બળે ગમે તેટલી ચિંતા જનક હોય.
THANKS TO COMMENT