48-શિવાજીના હાલરડાં સાંભળ્યે, શિવાજી પેદા થાય........???

Baldevpari
0
48-શિવાજીના હાલરડાં સાંભળ્યે, શિવાજી પેદા થાય........???

મિત્રો, આપણા કહેવાતા ગુરુઓને જાનકીનાં આદર્શોની વાત કરવી છે, પણ જાબાલિની કથા ખાઈ જવી છે. નથી જાણતા તમે પણ તો સાંભળો: ગૌતમ ઋષિના આશ્રમમાં ગણિકા જાબાલિએ પોતાના પુત્રને ભણવા મોકલ્યો. બાળકને ધર્મધુરન્ધર ઋષિઓએ પિતાનું નામ, ગોત્ર આજની ભાષામાં કહીએ તો એનરોલમેન્ટ માટે પૂછયું.


READ MORE શિવાજીના હાલરડાં સાંભળ્યે...

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો (0)