48-શિવાજીના હાલરડાં સાંભળ્યે, શિવાજી પેદા થાય........???
મિત્રો, આપણા કહેવાતા ગુરુઓને જાનકીનાં આદર્શોની વાત કરવી છે, પણ જાબાલિની કથા ખાઈ જવી છે. નથી જાણતા તમે પણ તો સાંભળો: ગૌતમ ઋષિના આશ્રમમાં ગણિકા જાબાલિએ પોતાના પુત્રને ભણવા મોકલ્યો. બાળકને ધર્મધુરન્ધર ઋષિઓએ પિતાનું નામ, ગોત્ર આજની ભાષામાં કહીએ તો એનરોલમેન્ટ માટે પૂછયું. 48-શિવાજીના હાલરડાં સાંભળ્યે, શિવાજી પેદા થાય........???
ઑક્ટોબર 27, 2014
0
THANKS TO COMMENT