65-એલેકઝાન્ડરની ત્રણ અંતિમ ઇચ્છાઓ

Baldevpari
65-એલેકઝાન્ડરની ત્રણ અંતિમ ઇચ્છાઓ

એલેકઝાન્ડર ઘણાં રાષ્ટ્રો જીત્યા બાદ ઘેર પાછો ફરી રહ્યો હતો.માર્ગમાં તે બિમાર પડ્યો અને બિમારી તેને મરણપથારી સુધી ખેંચી ગઈ.મૃત્યુ સમીપ આવ્યું ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તેના બધા વિજયો,તેની મહાન સેના,તેની ધારદાર તલવાર અને તેની સઘળી સંપત્તિ એ બધાં નો કોઈ જ અર્થ નહોતો. આ ઘડીએ તેને પોતાને ઘેર પહોંચી જઈ માતાનું મુખ જોવાની અને તેને અલવિદા કહેવાની પ્રબળ ઇચ્છા થઈ આવી.પણ તેણે એ હકીકત સ્વીકારવી જ પડી કે તેનું બિમાર શરીર હવે દૂરના

READ MORE ટેક્સીવાળો અને એક વૃદ્ધ સ્ત્રી