Breaking News

રાષ્ટ્ર ઘ્વજ ફરકાવવાના નિયમો અને રાષ્ટ્ર જોગ વીડ્યો




રાષ્ટ્ર ઘ્વજ ફરકાવવાના નિયમો 

અને રાષ્ટ્ર જોગ વીડ્યો

મિત્રો આ વીડ્યો જરૂર જોજો


-રાષ્ટ્રઘ્વજ નું માપ ૩;૨ના પ્રમાણ માં હોવુજોઇએ.– રાષ્ટ્રઘ્વજ નું માપ ૩;૨ના પ્રમાણ માં હોવુજોઇએ.

_ રાષ્ટ્રઘ્વજ ની લંબાઇ કરતા ૧૦ગણો મોટો ઘ્વજ-સ્તંભ હોવો જોઇએ.– રાષ્ટ્રઘ્વજ સુર્યોદયપછી ફરકાવવો તથા સુર્યાસ્તપહેલા ઉતારી લેવો જોઇએ.

– રાષ્ટ્રઘ્વજ ફરકાવવામાં ઉતાવળ કરવી જોઇએ જ્યારે ઉતારતી વખતે ઘીમે ઘીમે શિષ્ટાચાર પુર્વક ઉતારવો જોઇએ.

–રાષ્ટ્રઘ્વજને સલામી હંમેશા ટોપી, યા હેટ પહેરેલ હોય તો જ આપી શકાય નહિતર સાવધાન સ્થિતિ માં રહેવું.
---રાષ્ટ્રઘ્વજ અંગે ઘ્યાનમાં રાખવા જેવી બાબતો :-
– રાષ્ટ્રઘ્વજ સ્વચ્છ હોવો જોઇએ.

– અન્ય કોઇ ઘ્વજ રાષ્ટ્રઘ્વની જમણી બાજુ એતેનાથી ઉંચાઇ એ ફરકાવી શકાય નહિ – રેલી કે પરેડ વખતે રાષ્ટ્રઘ્વજ કુચકરનારની જમણી બાજુ એ રહે તેમરાખવો.

– મિલિટરી ગ્રુપમાં રાષ્ટ્રઘ્વ હંમેશા વચ્ચે રહે છે અને તેનાથી બે ડગલા આગળ રહી પરેડ થાયછે.

– રાષ્ટ્રઘ્વજને બીજા, કોઇ ઘ્વજ સાથે એકજ સ્તંભ પર ફરકાવી શકાય નહિ.
– રાષ્ટ્રઘ્વજ ઉપર કોઇ પણ પ્રકારનું લખાણ લખી શકાય નહિં.

– ઘ્વજ નો ઉપયોગ અઘ્યક્ષની પાટલી કેઅધ્યક્ષના, મંચને ઢાકવાં માટે થઇ શકે નહી.

– ઘ્વજ નો કઇ પણ મેળવવા, આપવા,ઘરાવવા અથવા લઇજવા માટે કાંઇ પાત્ર તરીકે ઉપયોગ
થઇ શકે નહી.
 
– ખાનગી અત્યેષ્ટિ સમય ઘ્વજનો ઉપયોગ શબને ઢાકવા માટે થઇ શકે નહી.

– રાજ્ય રાષ્ટ્ર, લશ્કર અનેકેન્દ્ર સરકારની અર્ધલશ્કરી દળો તરફથી થતી અત્યેષ્ટિ માં ઘ્વજ શબ પર ઢાંકવામાં આવે ત્યારે કેસરી રંગ માથા તરફ રાખવામાં આવશે.

–અગ્નિ સંસ્કાર કબર માં દફન કરતા પહેલા શબ ઉપરથી ઘ્વજ સન્માનથી ખસેડી લેવામાં આવશે.

-ઘ્વજ નેઇરાદાપુર્વક જમીન,અથવા ભોંયતળીયે અડકવા દઇ શકાય નહી.

– અગત્ય ના રાષ્ટ્રીય પ્રસંગો,સાંસ્ક્રુતીક અને ખેલકુદનાં પ્રસંગો એ જાહેર જનતા કાગળ/પ્લાસ્ટીકના બનેલ ઘ્વજ ફરકાવી શકશે પરંતુ પ્રસંગ પુરો થતાં આવા ઘ્વજ જમીન ઉપર ફેકી દેવાને બદલે ઘ્વજનાં સન્માનને ઘ્યાન લઇ ખાનગી રાહે નિકાલ કરવો જોઇએ.

– દરેક ભારતીય નાગરીકે રાષ્ટ્રઘ્વજનું સન્માન તેની ફરજ અને કર્તવ્ય છે.ત્રિરંગા ની આન, બાન અને શાન જાળવવાની તમામની ફરજ છે.

– રાષ્ટ્રઘ્વજનું ઇરાદા પુર્વક સન્માન નહી કરનાર ને દંડ અને ત્રણ વર્ષ સુધી ની કેદની જોગવાઇ છે.

–સરકારે બહાર પાડેલ સુચના અનુસાર ઘ્વજ મકાનો,અન્ય સ્થળે અર્ધી કાઠી એ ફરકાવી લહેરાતો હોય તે
સિવાય ઘ્વજ અર્ધી કાઠી એ લહેરાવી શકાય નહી.

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો