Breaking News

58-તમે મને સમજી શક્યા હોત તો...

58-તમે મને સમજી શક્યા હોત તો...


આ શિક્ષકને કેવી રીતે સમજાવવો એ જ મને સમજાતું નથી. એ કોઈ વાતમાં સમજતો જ નથી. કોઈની વાત સાંભળવાની કે સમજવાની તેની તૈયારી જ નથી.’ ઘણા આચાર્યોના મોઢે આપણે આવી વાત સાંભળીએ છીએ. ઘણી વખત કોઈને સમજાવવા માટે આપણે કોઈને શોધીએ છીએ. તું વાત કરજે, એ તારું સાંભળશે, તારી વાત માનશે. જિંદગીમાં બે વસ્તુ સૌથી અઘરી છે, એક તો માણસને સમજાવવો અને બીજું માણસને સમજવો. જ્યાં સુધી તમે કોઈને સમજી ન શકો ત્યાં સુધી કોઈને સમજાવી ન શકો.


READ MORE તમે મને સમજી શક્યા હોત તો...

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો