Breaking News

લોકભારતી અધ્યાપન મંદિર સણોસરા ૪૩મો બાલવાડી શિબીર

લોકભારતી અધ્યાપન મંદિર સણોસરા ૪૩મો બાલવાડી શિબીરતા (૨૩-૧૧-૧૪) માં એક વક્તા તરીકે જવાનું અને એ પણ મારા પરમ આદરણીય ગુરુજી નલીન પંડિત સાહેબની હાજરી માં આ મને સૌભાગ્ય પ્રાપ્ત થયું એ બદલ હું ધન્યતા અનુભવુ શું અને એ માટે હું લોકભારતી સંસ્થા ના આચાર્ય અને મેનેજીગ ટ્રસ્ટી અને જગદીશભાઈ નો ખાસ આભારી છુ


ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો