Breaking News

RAMESHBHAI OZA SANDIPANI AWARD-PORBANDAR-PRERNA PUSHAP

સાંદીપની એવાર્ડ

RAMESHBHAI OZA SANDIPANI AWARD-PORBANDAR-PRERNA PUSHAP

વધુ માહિતી મુકવામાં આવશે

➽આ બાબતે કોઈએ ફોન ના કરવો

➽અહી આપેલી માહિતી ધ્યાન થી વાંચી જવી
➽આ એવાર્ડ માટે કોઈ અરજી મગવવામાં આવતી નથી
➽આમતો આ એવાર્ડ
➽ઇન્ટરનેશનલ ભાગવત કથાકાર
➽રમેશભાઈ ઓઝા દ્વારા આપવામાં આવે છે
➽જેમાં ઝોન મુજબ અલગ અલગ કેટેગરીની દર વર્ષે
➽નિર્ણાયકો દ્વારા યોગ્ય ઉમેદવારની પસંગી કરવામાં આવે છે
➽જેમાં આદરણીય ભરાડ સાહેબ
➽આ બધી જવાબદારી પૂર્વક માહિતીનું સંકલન કરી ને નિર્ણય લેતા હોય છે
➽જોકે થોડા શરૂવાત ના વર્ષમાં માત્ર સૌરાષ્ટ્ર પૂરતું મર્યાદિત હતું
➽પરતું GCERT ના માધ્યમથી એમાં સમગ્ર ગુજરાતનાં શિક્ષકો જીલ્લા મુજબ નિર્ણાયકો પસંદ કરતાં હોય છે

RAMESHBHAI OZA SANDIPANI AWARD-PORBANDAR-PRERNA PUSHAP

➽કયારે કરવામાં આવે છે આ પ્રક્રિયા

➽આ એવાર્ડ ગુરુપૂર્ણિમાને નિમિતે
➽ગુરુપૂર્ણિમાના આગળના દિવસે આપવામાં આવે છે
➽જેમાં આખો દિવસ નો મસ્ત મજાનો કાર્યક્રમ હોય છે
➽સવારના શેષન માં શિક્ષણ વિદોના વ્યક્તવ્યો હોય
➽બાર વાગ્યે પ્રસાદ
➽ત્યારબાદ 2 વાગ્યા થી આવેલા મહેમનોના સ્વાગત
➽પસંદ થયેલ ગુરુજનોની બે કેટ્ગરી હોય

RAMESHBHAI OZA SANDIPANI AWARD-PORBANDAR-PRERNA PUSHAP

કઈ કેટેગરીમાં એવાર્ડ આપવામાં આવે છે

➽પહેલા 3 ગુરુજનો ની પસંદગી થઈ હોય
➽ એ ગુરુજનો ભાઇશ્રી સાથે સ્ટેજ પર પધારે છે
એવા કયા ગુરુજનો ને કી રીતે આપે છે આ ગુરુ સન્માન

RAMESHBHAI OZA SANDIPANI AWARD-PORBANDAR-PRERNA PUSHAP

➽1-ગુરુગૌરવ એવાર્ડ સન્માન

જે શ્રેષ્ઠ શિક્ષકને આપવામાં આવે છે

➽2-ઉતમ વિધ્યાયમંદિર એવાર્ડ

જે કોઈ શાળા ને આપવામાં આવે છે

➽3-લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવાર્ડ

જે શિક્ષણમાં ઉતમ કામ કરનાર વ્યક્તિને આપવાં આવે છે

RAMESHBHAI OZA SANDIPANI AWARD-PORBANDAR-PRERNA PUSHAP
ગુરુગૌરવ એવાર્ડ સન્માન

આપ આ વિડિયો માં જોઈ શકો

https://youtu.be/9cUj6GsQ-ns


Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો