નવી શરૂવાત
જવાહર નવોદય પ્રવેશ પરિક્ષા -2019 ઓનલાઇન ભરવા ના ચાલુ
⇛ગરીબ તથા હોશિયાર વિદ્યાર્થીનેમફત શિક્ષણ નવોદય વિદ્યાલયમાં⇛ધોરણ.૫ માં લેવાતી નવોદય વિદ્યાલય માટે ના પરીક્ષા ના ફોર્મ ભરવા ના ચાલુ થઇ ગયા છે....જેમનું બાળક ધોરણ ૫ માં હાલ ભણતું હોય તે બાળક આ પરીક્ષા આપી શકે છે....
⇛ પરીક્ષા માં જે બાળક પાસ થાય છે તે બાળક ભણવા નો બધોજ ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી મળે છે...
⇛આ વખતે ફોર્મ ઓનલાઇન ભરવા ના ચાલુ કરવા માં આવેલ છે..
⇛ ઓનલાઇન ફોર્મ ભરવા નીચે ની લીંક પર ક્લિક કરો
⇛ CLICK ME
⇛જવાહર નવોદય પ્રવેશ પરિક્ષા -2019 ઓન લાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ -15/09/2019
⇛પરીક્ષા ની તારીખ -11/01/2020
- ⇛ડોક્યુમેન્ટ:
- ⇛નિશાળેથી આપેલ સહી સિક્કા વાળુ ફોર્મ,
- ⇛ વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો,
- ⇛વિદ્યાર્થી તથા વાલીની ફોર્મમા સહી,
- ⇛આધારકાર્ડ