Breaking News

માધ્યમિક શાળા કાથરોટામાં યોજાયો અંધશ્રદ્ધા નિવારણના કાર્યક્રમ

માધ્યમિક શાળા કાથરોટામાં યોજાયો અંધશ્રદ્ધા નિવારણના કાર્યક્રમ 

  • આજરોજ કાથરોટા માધ્યમિક તેમજ 
  • પ્રાથમિક શાળાના સયુંકત ઉપક્રમે અને 
  • જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર જુનાગઢ દ્વારા 
  • અંધશ્રદ્ધા નિવારણ અને વૈજ્ઞાનિક અભિગમ કેળવવા પ્રયોગોનું નિદર્શનનો જીવંત કાર્યક્રમ યોજવામાં આવેલ હતો 
  • આ કાર્યક્રમમાં જુનાગઢ થી પધારેલા પ્રતાપભાઈ ઓરા જે જુનાગઢ લોકવિજ્ઞાન કેન્દ્રના કોર્ડીનેટર છે 
  • તેમજ માધુપર થી પધારેલા ગોવિંદ બાપા દ્વારા અંધશ્રદ્ધા ના પ્રયોગોનું જીવંત નિદર્શન પોતે કરી એને બાળકો પાસે પણ એ પ્રયોગો કરાવ્યા હતા 
  • જેમાં ખાસ કરીને હાથ માંથી કંકુ નીકળવું , 
  • નજર ઉતારવી , 
  • લીંબુ માંથી લોહી નીકળવું 
  • તેમજ બેલેન્સ ,
  • હવાનું દબાણ,
  • હેલિકોપ્ટર ઉડે છે ત્યારે વૈજ્ઞાનિક ઘટના ભાગ ભજવે છે 
  • જેવા નાના નાના, 
  • સતત ત્રણ કલાક અવનવા વિજ્ઞાનના અભિગમને ધ્યાનમાં રાખીને 
  • પ્રોયોગોનું નિદર્શન કોડિનેટર પ્રતાપભાઈ કરીને અને બાળકો પાસે કરાવીને શીખવ્યું હતું ,
  • જેનું જીવંત પ્રસારણ પણ કરવાંમાં આવ્યું હતું 
  • આપ youtube પર  અંધશ્રદ્ધા નિવારણ ના પ્રયોગો baldevpari લખીને સર્ચ કરી 
  • youtube નું લાઈવ પ્રયોગો પણ જોઈ શકો છો 
  • જેની નીચે લિંક આપેલી છે 
  • આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન બલદેવપરી સાહેબ દ્વારા  કરેલું હતું 
  • માધ્યમિક શાળાના આચાર્ય ઓરિયા સાહેબ 
  • પ્રાથમિક શાળાના આચાર્ય અનિલભાઈ તેમજ  
  • સાયન્સ શિક્ષક ભારતીબેન ,
  • તેમજ આજુ બાજુ ની શાળાના સાયન્સ શિક્ષકો અંજલીબેન ,
  • ભાવનાબેન ચૌહાણ 
  • ગોહિલ સાહેબ પધારેલા હતા 
  • આ કાર્યક્રમમાં ખાસ ગામના સરપંચ કુમનભાઈ 
  • તેમજ સંસ્થાના ટ્રસ્ટી પણ હાજર રહેલા હતા 
  • સમગ્ર કાર્યક્રમને ઓપ આપવા માટે 
  • હિતેશ ભાઈ ડોબરીયા અને ડાંગર સાહેબ જહેમત ઉઠાવી હતી 
  • બાળકોમાં અભિગમ કેળવાય 
  • વૈજ્ઞાનિક પદ્ધતિથીએ જીવનમાં શીખે એવા 
  • અભિગમ સાથે સરસ મજાનો અઢી કલાકનો કાર્યક્રમ કર્યો હતો






ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો