કોરોના વાયરસ નો કહેર ફરી શિક્ષણ કાર્ય બંધ ધોરણ 1 થી 9 માટે

Baldevpari
0
ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ બાળકો માટે બંધ રાખવા બાબત
  • ધોરણ 1 થી 9 ની શાળાઓ 5 એપ્રિલથી બંધ 
  • બેકાબૂ કોરોના વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ધો.1-9ની શાળાઓ રહેશે બંધ

  • રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતીને ધ્યાનમાં લઈને સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 9 ની 
  • તમામ શાળાઓમાં સોમવાર (5 એપ્રિલ) થી 
  •  અન્ય સૂચનાઓ કે આદેશ ના થાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો છે.
  • રાજ્યમાં કોરોના વાયરસ (coronavirus) ના કેસમાં 
  • ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. 
  • ત્યારે રાજ્ય સરકારે (Gujarat Government)એક મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતીને ધ્યાનમાં લઈને 
  • મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani)ના અધ્યક્ષ સ્થાને 
  • આજે મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓને 
  • આ સૂચનાઓ નો અમલ કરવાનો આદેશ અપાયો છે.


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો (0)