Breaking News

કોરોના કહેરને કારણે હવે JEE મેઈન પરીક્ષા પણ સ્થગિત

કોરોના કહેરને કારણે હવે 

  • JEE મેઈન પરીક્ષા પણ સ્થગિત
  • પરીક્ષાના 15 દિવસ પહેલા કરશે જાણ

  • દેશમાં કોરોના કહેરને કારણે થોડા દિવસો પહેલા 
  • સ્કૂલ અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે 
  • ત્યારે પરીક્ષાઓ અંગે પણ 
  • મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. 
  • કોરોના કહેરને કારણે વચ્ચે 
  • JEE મેનની પરીક્ષા પણ 
  • સ્થગિત કરી દેવામાં આવી છે. 
  • નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ જણાવ્યુ હતું કે, 
  • નવી તારીખની જાહેરાત પરીક્ષાના 
  • ઓછામાં ઓછા 15 દિવસ પહેલા 
  • જાહેર કરવામાં આવશે.
  • દેશભરમાં છેલ્લા ૨૪ કલાકમાં 
  • ખુબજ મોત આકાંડ આવી રહ્યા છે 
  • આવા સામય માં બાળકોના હિતમાં 
  • આ પરીક્ષાઓ પણ સ્થગિત કરવામાં આવી છે 

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો