ખાનગી વિદ્યાર્થી પરીક્ષામાં ગણિત વિષયની પસંદગી બદલી શકે છે

Baldevpari
0

ધોરણ-10ના ખાનગી વિદ્યાર્થી પરીક્ષામાં ગણિત વિષયની પસંદગી બદલી શકે છે 

જાણો કેવી રીતે શિક્ષણ વિભાગે કર્યો સુધારો ?

આ વર્ષે શિક્ષણ વીભાગે વધુ એજ સુવિધા બળકો માટે કરેલ છે 
વધુ વિગતો નીચે મુજબ વાંચી જવી 
💢નિયમિત । ખાનગી નિયમિત વિદ્યાર્થીના 
💢ધોરણ-10ની જાહેર પરીક્ષામાં ગણિત વિષયમાં સ્ટાન્ડર્ડ અને બેઝિક ગણિત
💢વિષય:-માર્ચ-2023 ધો,10 એસ.એસ.સી. 
💢રીપિટર વિદ્યાર્થીઓના આવેદનપત્ર ભરતાં ગણિત વિષયના વિકલ્પ પસંદગી બાબત 
💢સંદર્ભ:-1. શિક્ષણ વિભાગના સુધારા ઠરાવ ક્રમાંક:-મશબ/1119857/છ તા:-02/12/2021 
💢સંદર્ભ:-2- અત્રેની કચેરીના મઉમશબ/માધ્યમિક પરીક્ષા/માર્ચ-2023/691 તા:-14/11/2022
💢જય ભારત સહ ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, 
💢શિક્ષણ વિભાગના ઠરાવ તા:- 14/07/2021ના ઠરાવ ક્રમાંક:-મશબ/1119857/9થી ગુજરાત માધ્યમિક અને 
💢ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા 
💢ધરાવતી શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2021-22થી 
💢ધોરણ-10ની જાહેર પરીક્ષામાં ગણિત વિષયમાં સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત એમ બે પ્રકારના વિકલ્પ આપવાનું ઠરાવવામાં આવેલ છે. 
💢શિક્ષણ વિભાગના તા:-02/12/2021ના સુધારા 
💢ઠરાવ ક્રમાંક:-મશબ/1119/857છથી 
💢ઠરાવમાં ક્રમ નંબર – (06)માં જણાવ્યા મુજબ 
સ્ટાન્ડર્ડ ગણિત (12) વિષયમાં અનુત્તીર્ણ રહેલ હોય એટલેકે નાપાસ થયા  હોય એવા વિધ્યાર્થી પણ સ્ટાન્ડર્ડ ગણિત વિષયમાં ફેરફાર કરી શકે છે અને  બેઝિક ગણિત રાખી શકે

✒️“જે વિદ્યાર્થી ધોરણ-10માં ગણિત બેઝિક (18) રાખશે 

✒️તે ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં બી ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે 
✒️પરંતુ A અથવા AB ગૃપમાં પ્રવેશ મેળવી શકશે નહીં. 
✒️આ જોગવાઇનું માર્ગદર્શન વિદ્યાર્થી અને વાલીને મળી રહે 
✒️તેવી શાળા કક્ષાએ કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે.
✒️નિયમિત । ખાનગી નિયમિત વિદ્યાર્થીના આવેદનપત્ર માટે 
✒️સૂચના:-માર્ચ-2023 ધો.10 એસ.એસ.સી. પરીક્ષાના 
✒️ઓનલાઇન આવેદનપત્રો ભરતાં શાળાના નિયમિત વિદ્યાર્થીઓને 
✒️ઉક્ત ઠરાવથી માહિતગાર કરી તેઓની પસંદગી મુજબના 
✒️વિષય સ્ટાન્ડર્ડ ગણિત (12) અથવા બેઝિક ગણિત (18) 
✒️સાથે ઓનલાઇન આવેદનપત્ર ભરવાનું રહેશે. 

✒️રીપિટર । ખાનગી રીપિટર વિદ્યાર્થીના આવેદનપત્ર માટે સૂચના:-

✒️જે ઉમેદવાર માર્ચ-2022 કે તેના અગાઉના વર્ષોમાં 

✒️સ્ટાન્ડર્ડ ગણિત (12) વિષયમાં અનુત્તીર્ણ રહેલ હોય એટલે કે આગળની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયા હોય 

✒️એવા વિધ્યાર્થી પણ સ્ટાન્ડર્ડ બેઝિક ગણિત વિષયમાં ફેરફાર કરી શકે છે  એટલેકે કોઈ વિધ્યાર્થી એ 

✒️સ્ટાન્ડર્ડ ગણિત (12) વિષયમાં અનુત્તીર્ણ રહેલ હોય 
✒️એટલેકે નાપાસ થયા હોય એવા 
✒️વિધ્યાર્થી પણ સ્ટાન્ડર્ડ ગણિત વિષયમાં ફેરફાર કરી શકે છે અને  બેઝિક ગણિત રાખી શકે 

✒️અને ચાલુ વર્ષે સ્ટાન્ડર્ડ ગણિત (12) વિષયના 
✒️બદલે બેઝિક ગણિત (18) વિષયની રીપિટર ઉમેદવાર 
✒️તરીકે પરીક્ષા આપવા ઇચ્છતા હોય તેવા ઉમેદવારો 

✒️ઓનલાઇન આવેદનપત્ર ભરવાની પ્રક્રિયા દરમ્યાન ગણિત વિષયની પસંદગી બદલી શકે છે 
✒️એટલે કે સ્ટાન્ડર્ડ ગણિત (12)માં અનુતીર્ણ થયેલ 
✒️ઉમેદવાર સ્ટાન્ડર્ડ ગણિત (12)ના બદલે બેઝિક ગણિત (18) 
✒️વિકલ્પ બદલી શકશે તે બાબતે વાલી અને વિદ્યાર્થીને

ધોરણ-10ના ખાનગી વિદ્યાર્થી પરીક્ષામાં ગણિત વિષયની પસંદગી બદલી શકે છે

ધોરણ-10ના ખાનગી વિદ્યાર્થી પરીક્ષામાં ગણિત વિષયની પસંદગી બદલી શકે છે


ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો (0)