ઝવેરચંદ મેઘાણીની બુક સૌરાષ્ટ્રની રસધાર બૂક ફ્રીમાં ડાઉનલોડ કરો
ઝવેરચંદ મેઘાણીની બુક 'સૌરાષ્ટ્રની રસધાર' સૌરાષ્ટ્ર વિશેની એક વિસ્તૃત અધ્યયની પ્રકરણી છે. આ બુકમાં સૌરાષ્ટ્રની પ્રાચીન ઇતિહાસ, સંસ્કૃતિ અને સ્થળો વિશેની મહત્ત્વપૂર્ણ માહિતી આપી છે. બુકમાં સૌરાષ્ટ્રનો વિસ્તાર, તનાવી સ્થળો, કુલ્ચરાઓ, સાંસ્કૃતિક પરિચય, સામાજિક પરિવર્તનો, સાંપ્રદાયિક રીતિઓ અને રિવાજો, કૃષિ અને સંબંધિત તકનીકી મહત્ત્વ વગેરે વિષયો આવેલા છે. બુકમાં સૌરાષ્ટ્રની સ્થાપત્ય સંસ્કૃતિ સંબંધિત પણ જાણકારી આપવામાં આવી છે. છેલ્લે પંચ સાવજી સુધીના સમયની ઘટનાઓ વિસ્તૃત રીતે વર્ણવેલા છે. સફળ અને હિસ્ટોરીકલ સ્પાઈ ઝવેરચંદ મેઘાણીની આ બુક સૌરાષ્ટ્રને સમર્પિત છે અને તેની સંસ્કૃતિક અને ઐતિહાસિક
ઝવેરચંદ મેઘાણીની બુક 'સૌરાષ્ટ્રની રસધાર' રસધારોનો ચટકારો આપે છે. એક સૌરાષ્ટ્ર માં જીવન-જીવના કથાઓ અને સ્મૃતિઓનો સંગ્રહ આ પુસ્તકમાં આપેલા છે. આ બુકમાં સૌરાષ્ટ્રના વ્યક્તિબોધ અને એક વિશેષ પ્રદેશના જ સંસ્કૃતિનો પરિચય આપવામાં આવ્યો છે. આ બુકમાં સ્થળો, સમાજ, માનસિકતાઓ અને જીવનની વિવિધ રંગો સમાવશેષ કરી શકાય છે. સૌરાષ્ટ્રની રસધાર બુક જોવા મળી શકે છે.
પહેલા કરીએ સોરઠની ધરાના લોકોની ઉદારતાની વાત.
સૌરાષ્ટ્રની રસધાર બૂક અહી કુલ 5 ભાગ આપેલા છે
સોરઠની ધરા જ કૈક એવી છે , પ્રવાસીઓને જોઈએ એ બધું જ મળી રહે . સૌરાષ્ટ્રની પ્રથમ ખાસિયત એ છે કે અહી કોઈ માણસ ક્યારેય ભૂખ્યો સુતો નથી . લગભગ દરેક શહેરમાં ફ્રી અન્ન્ક્ષેત્ર છે જ્યાં કોઈ ભેદભાવ વગર બધાને પ્રેમથી જમવાનું પીરસાય છે . વીરપુરનું જલારામબાપાનું મંદિર (કદાચ એકમાત્ર મંદિર કે જ્યાં લોકો પાસે થી કોઈ પણ પ્રકાર નું દાન લેવામાં આવતું નથી ) હોઈ કે પરબનું ધામ , દક્ષિણ ભારતનાં મંદિરો થી સાવ જ ઉલટું મફતમાં જમવાનું અને કોઈ "દર્શન લાઈન" માટે કોઈ પણ પ્રકારનાં ચાર્જીસ નહિ , બધાને સમાન ભાવે , પોતાની શ્રદ્ધા પ્રમાણે દર્શન કરવાની છૂટ . છે ને કેમ બાકી લોકોની ઉદારતાની વાત.અમિતાભ ના "ખુશ્બુ ગુજરાત કી " માં ઘણા કાઠીયાવાડનાં સ્થળો સામેલ છે જેમ કે સોમનાથ ,દ્વારકા ,ચોરવાડ ,ગીરનાર પર્વત ,ગીરનું જંગલ , સિંહો અને ઘણું બધું . દરેક સ્થળે પહોચવાની ઉતમ વ્યવસ્થા છે અને રહેવા જમવાનું તો સૌરાષ્ટ્ર માં પૂછવાનું જ નાં હોઈ !!
સૌરાષ્ટ્રની રસધાર એટલે સૌરાષ્ટ્ર પાસે જંગલ છે, મોટા વગડાઓ છે, ડુંગરો છે, લાંબો દરિયા કિનારો છે, ટાપુઓ છે , કિલ્લાઓ છે, ભવ્ય સાંસ્કૃતિક વારસો છે, લગભગ ફરવા માટે જોઈએ એ બંધુ જ છે. અહી એકતરફ મન મોહક લાંબો દરિયાકિનારો છે તો બીજી બાજુ નયનરમ્ય ઉંચા પર્વતો છે વળી ગીરનું જંગલ અને ડાલામથ્થા સિંહો આકર્ષણ જન્માવે છે . ધાર્મિક સ્થળો તો લગભગ દરેક ગામો અને શહેરો માં છે સ્વામીનારાયણના મંદિરો પણ બધે જ જોવા જેવા છે . દરેક સ્થળની પોત પોતાની વિશેષતા છે અને દરેક પાછળ જોડાયેલી કહાની છે . ઝવેરચંદ મેઘાણી સાહેબની "સૌરાષ્ટ્ર ની રસધાર " સૌરાષ્ટ્ર ની ઘણી છુપી લોકવાયકાઓ અને સત્ય કથાઓનો સંગ્રહ છે એક વાર વાંચી જો જો
સૌરાષ્ટ્રની રસધાર બાકીનું બીજું બધો હો એટલે કે ગોંડલ , જામનગર અને જુનાગઢનાં રજવાડાઓ નો ઇતિહાસ ઘણો જ રોમાંચક છે જેટલું જાણીએ એટલું ઓછું . અત્યારે પણ ત્યાના મહેલો અને ઘણી કીમતી વસ્તુઓ જોવા માટે ઉપલબ્ધ છે . રાષ્ટ્રપિતા ગાંધીજી નું જન્મ સ્થળ પોરબંદર તો કેમ કરી ને ભુલાય !! આ ઉપરાંત ભગવાન કૃષ્ણ જ્યાં વસ્યા હતા એ દ્વારિકા પણ ખરું. બાકી સાચી ખબર તો આ બધું જોવો ત્યારે જ ખબર પડે .
શ્રી ઝવેરચંદ મેઘાણીની 45 બુકમાંથી આપ
અહી થી સૌરાષ્ટ્રની રસધાર ફ્રી ડાઉનલોડ કરો.
સૌરાષ્ટ્રની રસધાર એટલે સૌરાષ્ટ્ર પાસે જંગલ છે, મોટા વગડાઓ છે, ડુંગરો છે, લાંબો દરિયા કિનારો છે, ટાપુઓ છે , કિલ્લાઓ છે, ભવ્ય સાંસ્કૃતિક વારસો છે, લગભગ ફરવા માટે જોઈએ એ બંધુ જ છે. અહી એકતરફ મન મોહક લાંબો દરિયાકિનારો છે તો બીજી બાજુ નયનરમ્ય ઉંચા પર્વતો છે વળી ગીરનું જંગલ અને ડાલામથ્થા સિંહો આકર્ષણ જન્માવે છે . ધાર્મિક સ્થળો તો લગભગ દરેક ગામો અને શહેરો માં છે સ્વામીનારાયણના મંદિરો પણ બધે જ જોવા જેવા છે . દરેક સ્થળની પોત પોતાની વિશેષતા છે અને દરેક પાછળ જોડાયેલી કહાની છે . ઝવેરચંદ મેઘાણી સાહેબની "સૌરાષ્ટ્ર ની રસધાર " સૌરાષ્ટ્ર ની ઘણી છુપી લોકવાયકાઓ અને સત્ય કથાઓનો સંગ્રહ છે એક વાર વાંચી જો જો
સૌરાષ્ટ્રની રસધાર એટલે જેને પ્રકૃતિની ભેટ તો મળેલી જ છે સાથે સાથે સૌરાષ્ટ્રનું પાટનગર એવું " રાજકોટ " શહેર પણ માણવા જેવું ખરું . અહી જાતભાતની વાનગીઓ નો ટેસ્ટ કરો પછી જોવો . ફાફડા અને જલેબીથી તો સૌ વાકેફ જ હશો સાથે સાથે ઘૂઘરા , ભજીયા , ઢોકળા, જેવી અવનવી વેરાયટી પણ ખરી , પરંપરાગત ફૂડ માં ટોપ ઉપર આવે બાજરાના રોટલા અને ઓળો (આહ મોઢામાં પાણી આવી ગયું !!), બાકી ફુલકા રોટલી , પૂરી , થેપલા વગેરે તો ખરા જ
આ તો વાત થઇ રાજકોટનીસૌરાષ્ટ્રની રસધાર બાકીનું બીજું બધો હો એટલે કે ગોંડલ , જામનગર અને જુનાગઢનાં રજવાડાઓ નો ઇતિહાસ ઘણો જ રોમાંચક છે જેટલું જાણીએ એટલું ઓછું . અત્યારે પણ ત્યાના મહેલો અને ઘણી કીમતી વસ્તુઓ જોવા માટે ઉપલબ્ધ છે . રાષ્ટ્રપિતા ગાંધીજી નું જન્મ સ્થળ પોરબંદર તો કેમ કરી ને ભુલાય !! આ ઉપરાંત ભગવાન કૃષ્ણ જ્યાં વસ્યા હતા એ દ્વારિકા પણ ખરું. બાકી સાચી ખબર તો આ બધું જોવો ત્યારે જ ખબર પડે .
શ્રી ઝવેરચંદ મેઘાણીની 45 બુકમાંથી આપ
અહી થી સૌરાષ્ટ્રની રસધાર ફ્રી ડાઉનલોડ કરો.
1. સૌરાષ્ટ્રની રસધાર ભાગ_૧
2. સૌરાષ્ટ્રની રસધાર ભાગ_૨
3. સૌરાષ્ટ્રની રસધાર ભાગ_૩
4. સૌરાષ્ટ્રની રસધાર ભાગ_૪
5. સૌરાષ્ટ્રની રસધાર ભાગ_૫
2. સૌરાષ્ટ્રની રસધાર ભાગ_૨
3. સૌરાષ્ટ્રની રસધાર ભાગ_૩
4. સૌરાષ્ટ્રની રસધાર ભાગ_૪
5. સૌરાષ્ટ્રની રસધાર ભાગ_૫
આ બુક હવે પછી મૂકવામાં આવશે જોતાં રેજો આ લિન્ક પર
- 6. સોરઠી બહારવટિયા ભાગ_૧
- 7. સોરઠી બહારવટિયા ભાગ_૨
- 8. સોરઠી બહારવટિયા ભાગ_૩
- 9. સોરઠ તારાં વહેતાં પાણી
- 10. સૌરાષ્ટ્રના ખંડેરોમાં
- 11. સોરઠી દુહા
- 12. સોરઠી સંતો
- 13. સત્યવીર શ્રદ્ધાનંદ
- 14.વેવિશાળ
- 15. શાહજહાં
- 16. વેણીના ફૂલ
- 17. લાલકિલ્લા નો મુકદમો
- 18. રાં ગંગાજળિયો
- 19. રસધારની વાર્તાઓ ભાગ_૧
- 20. રસધારની વાર્તાઓ ભાગ_૨
- 21. રઢિયાળી રાત ભાગ_૧
- 22. રઢિયાળી રાત ભાગ_૨
- 23. રઢિયાળી રાત ભાગ_૩
- 24. રઢિયાળી રાત ભાગ_૪
- 25. રંગ છે બારોટ
- 26. મિસરનો મુક્તિસંગ્રામ
- 27. માણસાઈના દીવા
- 28. બોળો
- 29. બે દેશ દીપક
- 30. પરકમ્મા
- 31. નરવીર લાલાજી
- 32. તુલસી ક્યારો
- 33. ઠક્કર બાપા
- 34. ઝંડાધારી મહર્ષિ દયાનંદ
- 35. જેલ ઓફિસની બારી
- 36. છેલ્લું પ્રયાણ
- 37. ચૂંદડી લગ્નગીતો
- 38. ચારણો અને ચારણી સાહિત્ય
- 39. ખાંભીઓ જુહારું છું
- 40. કુરબાનીની કથાઓ
- 41. કિલ્લોલ
- 42. કાળચક્ર અંતિમ
- 43. કંકાવટી
- 44. એશિયાનું કલંક
- 45. એકતારો
આગળ શેર કરવા વિનંતી.
THANKS TO COMMENT