25-૧૦૮ અંકનું ધાર્મિક મહત્વ
25-૧૦૮ અંકનું ધાર્મિક મહત્વ
*માળાની અંદર 108 મણકા હોય છે.ઉપનિષદોની સંખ્યા પણ 108 છે.
**બ્રહ્માના 9 અને આદિત્યના 12 આ રીતેતેમનો ગુણાકાર 108 થાય છે.
**જૈન મતાનુસાર અક્ષ માળામાં 108 મણકા રાખવાનું વિધાન છે. આ વિધાન ગુણો પર આધારિત છે.
**આપણા ધર્મની અંદર 108ની સંખ્યાને મહત્વપુર્ણ માનવામાં આવે છે.
ઈશ્વરના નામનો જપ, મંત્ર જપ, પૂજા સ્થળ કે આરાધ્યની
પરિક્રમા, દાન વગેરેમાં આ ગણનાને મહત્વ આપવામાં આવે છે. જપમાળામાં એટલા માટે 108 મણકાઓ હોય છે.
ઉપનિષદોની સંખ્યા પણ 108 છે. **બ્રહ્માના 9 અને આદિત્યના 12 આ રીતેતેમનો ગુણાકાર 108 થાય છે.
**જૈન મતાનુસાર અક્ષ માળામાં 108 મણકા રાખવાનું વિધાન છે. આ વિધાન ગુણો પર આધારિત છે.
**આપણા ધર્મની અંદર 108ની સંખ્યાને મહત્વપુર્ણ માનવામાં આવે છે.
READ MORE ૧૦૮ અંકનું ધાર્મિક મહત્વ
ટિપ્પણીઓ નથી
THANKS TO COMMENT