43-સુખનું સાચુ સરનામુ

Baldevpari
0
43-સુખનું સાચુ સરનામુ

વર્ષો પહેલાની વાત છે. અરબસ્તાનમાં રાબીયા બસરી નામના સુફી સંત થઇ ગયા. રાબીયાજી નાના એવા ગામમાં ગામથી થોડે દુર એક સામાન્ય ઝુંપડા માં રહેતા હતા. એ સમયે ઇલેટ્રીસીટીની શોધ થયેલી ન હતી માટે રાત્રીના સમયે જો કોઇ અગત્યનું કામ હોય તો લોકો ગામના ચોગાનમાં રાખેલી મશાલના અજવાળામાં પોતાનું કામ આટોપતા.

READ MORE સુખનું સાચુ સરનામુ

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો (0)