Breaking News

77-જીવનમાં ક્યારેય પસ્તાવાની અવસર

77-જીવનમાં ક્યારેય પસ્તાવાની અવસર 

એક કારીગર હતો. લાકડા પરની નકશીમાં એ નિષ્ણાંત હતો. આખાય પંથકમાં એની નકશીના ખુબ વખાણ થતા હતા. એ હવે વૃધ્ધ થયો એટલે એણે નક્કી કર્યુ કે મારે હવે આ કામમાંથી નિવૃતિ લઇને શાંતિથી જીવન જીવવું છે અને બાકીનું જીવન મારા પરિવાર સાથે મારા ઘરમાં જ વિતાવવું છે. પોતાના માલિક પાસે જઇને આ કારીગરે પોતાને હવે નિવૃત કરવા માટે વિનંતિ કરી.


READ MORE જીવનમાં ક્યારેય પસ્તાવાની અવસર

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો