Breaking News

126-સંત એકનાથનો હિસાબ

126-સંત એકનાથનો હિસાબ 

જનાર્દન સ્વામીના ઘણા શિષ્યો પૈકીના એક સંત એકનાથ હતા. ગુરુજીએ દરેક શિષ્યોને કંઇકને કંઇક જવાબદારી સોંપી હતી. સંત એકનાથને હિસાબ-કિતાબનું કામ સોંપવામાં આવેલુ. ગુરુ આદેશથી મળેલી સેવા સંત એકનાથ દિલ લગાવીને કરતા હતા.


READ MORE આપની લાગણી અને પ્રેમના વખાણ 

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો