મનુષ્યની કર્તવ્યનિષ્ઠાને
જે કાર્યથી આપણી ગતિ ઇશ્વર ભણી થાય તે શુભ,એ આપણું કર્તવ્ય;જે કાર્યથી આપણું પતન થાય તે કાર્ય અશુભ અને તે અકર્તવ્ય.
જે સમાજમાં આપણે જન્મયા છીએ તે સમાજને અનુરૂપ આદર્શો અને પ્રવૃત્તિઓ ખ્યાલમાં રાખી આપણને ઉચ્ચ બનાવે,અભિજાત બનાવે એવા કાર્યો કરવાં તે આપણું કર્તવ્ય છે.
જે સમાજમાં આપણે જન્મયા છીએ તે સમાજને અનુરૂપ આદર્શો અને પ્રવૃત્તિઓ ખ્યાલમાં રાખી આપણને ઉચ્ચ બનાવે,અભિજાત બનાવે એવા કાર્યો કરવાં તે આપણું કર્તવ્ય છે.
DOWNLOAD PDF FILE
CLICK ME
THANKS TO COMMENT