86-અનુપમ ગુરુદક્ષિણા
ભારતના ખ્યાતનામ આંતરરાષ્ટ્રીય ભૌતિકવિજ્ઞાની સત્યેન્દ્રનાથ બોઝ અને જર્મનીમાં વસતા વિજ્ઞાાની આલ્બર્ટ આઇન્સ્ટાઇન વચ્ચે ગાઢ સબંધ હતો. સત્યેન્દ્રનાથ બોઝે પોતાના ગુરુ આઇન્સ્ટાઇનની અનુમતિ મેળવીને એમના સાપેક્ષવાદ વિશેના લેખોના અંગ્રેજી અનુવાદનું પુસ્તક પ્રગટ કર્યું હતું. સત્યેન્દ્રનાથે એક બ્રિટિશ સામયિકે અસ્વીકૃત કરેલો
READ MORE અનુપમ ગુરુદક્ષિણા