Breaking News

177-સુંદરતાથી જ્ઞાનનું માપ કાઢવું યોગ્ય નથી

177-સુંદરતાથી  જ્ઞાનનું માપ કાઢવું યોગ્ય નથી

સમ્રાટ ચન્દ્રગુપ્ત દેખાવે ખૂબ જ સુંદર અને ગોરા હતા. જ્યારે ચાણક્ય કાળા અને કુરૂ‚પ. એક દિવસ બન્ને વચ્ચે નીતિ સંબંધિત ચર્ચા ચાલી રહી હતી. ચન્દ્રગુપ્ત ચાણક્યના કોઈ જ પ્રશ્ર્નનો સંતોષકારક જવાબ આપી શકતા ન હતા, માટે તેઓએ અચાનક ચર્ચાનો વિષય બદલતાં કહ્યું, રાજ્યના તમામ લોકો તમારી વિદ્વતાના કાયલ છે. 

READ MORE સુંદરતાથી  જ્ઞાનનું માપ કાઢવું યોગ્ય નથી


Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો