178-વ્યક્તિની વાણી એ એનો અરીસો છે
એક દિવસ મહારાજ વિક્રમાદિત્ય પોતાના સૈનિકો અને મંત્રી સાથે શિકાર માટે ગયા. શિકારની શોધમાં તમામ એકબીજાથી વિખૂટા પડી ગયા. ત્યારે જંગલમાં એક ઝાડની છાયામાં બેઠેલા અંધ સાધુને વિક્રમાદિત્યે પૂછ્યું, ‘સાધુ મહારાજ !
READ MORE વ્યક્તિની વાણી એ એનો અરીસો છે