Breaking News

શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો છે રાજ્ય સરકારનો નિર્ણય-કોરોના સંક્રમણ વધતા

શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો છે 
  • રાજ્ય સરકારનો નિર્ણય-
  • 8 મહાનગર પાલિકાઓ માટે નો નિર્ણય 
  • કોરોના સંક્રમણ વધત10 એપ્રિલ સુધી 
  • ઓફ લાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય
ખાસ નોંધ 
  • જોકે આવતી કાલથી સમગ્ર ગુજરાતમાં 
  • પરીક્ષાઓ શરૂ થઈ રહી છે 
  • સ્કૂલો તરફ થી જાણ થાય એમ જ વિધ્યાર્થી ઑ એ અમલ કરવો 
પરીક્ષાઓ 
જોકે 10 એપ્રિલ સુધી પરીક્ષાઓ નહીં લેવાય 
ત્યાર બાદ નવું સમય પત્રક આવશે 
ખાસ આઠ મહા નગરો માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે 

રાજ્યમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને રોકવા માટે 
  • આજે રાજ્ય સરકારે વધુ એક નિર્ણય કર્યો છે. 
  • સરકારે સ્કૂલ અને કોલેજોમાં 
  • ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. 
  • જેને પગલે 10 એપ્રિલ સુધી સ્કૂલ અને 
  • કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે. 
  • આમ હવે તમામ ધોરણના વિદ્યાર્થીઓને 
ઓનલાઈન ભણાવવામાં આવશે. 
  • આ અંગે કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.
  • બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં કોરોનાના સંક્રમણને રોકવા માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી. 
  • જેમાં એક મહિના પહેલા શરુ થયેલી સ્કૂલો અને કોલેજો 
  • બંધ રાખવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ પહેલા 11 જાન્યુઆરીથી 
  • ધોરણ 10 અને 12ની સ્કૂલો ખોલવામાં હતી. 
  • જેને પગલે ધોરણ 10 અને 12, 
  • પીજી અને છેલ્લા વર્ષના કોલેજના 
  • વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. 
  • ત્યાર બાદ રાજ્યમાં ધો. 9 અને 11ની સ્કૂલો 
  • 1 ફેબ્રુઆરી શરૂ કરવામાં આવી હતી. 
  • તેમજ ધોરણ 9થી 12 અને 
  • સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસિસને મંજૂરી આપી હતી. 
  • 9થી 12ની સ્કૂલો અને કોલેજો ખોલ્યા બાદ 
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે 8મી ફેબ્રુઆરીથી 
  • કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે 
  • વર્ગખંડ શિક્ષણ પુન: શરૂ કરવાની જાહેરાત કરી હતી.


વિગત વાર સમાચાર વાંચો  
નીચે  લિન્ક ક્લિક કરી ને 

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો