મહારાષ્ટ્ર રાજ્યમાં ધોરણ-8 સુધીની પરીક્ષા રદ્દ
પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય
રાજય ના શિક્ષણમંત્રીનો નિર્ણય
- તુર્કી અને બ્રાજીલથી વધારે સંક્રમણ કેસ મહારાષ્ટ્રમાં
- સંક્રમણ વધવાને લીધે મહારાષ્ટ્રમાં
- ધોરણ 1થી 8 સુધીની તમામ પરીક્ષા રદ્દ કરવામાં આવી છે.
- રાજ્યના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે શનિવારે કહ્યું હતું
- કે ધોરણ 1થી ધોરણ 9 સુધીના
- તમામ વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવશે.
THANKS TO COMMENT