Breaking News

ઓનલાઇન ફ્રોડથી આપના બેન્ક માંથી ગયેલા પૈસા ફરી મળી શકે જાણો કેવી રીતે ?

ઓનલાઇન ફ્રોડથી આપના બેન્ક માંથી ગયેલા 

પૈસા ફરી મળી શકે જાણો કેવી રીતે ?



  • કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને 
  • દિલ્હી પોલીસની સાયબર સેલે 
  • હેલ્પલાઇન નંબર જારી કર્યો 
  • લોકોને ફ્રોડથી બચાવવા માટે 
  • જો તમે કદી પણ ઓનલાઇન 
  • બેન્કિંગ ફ્રોડનો ભોગ બની જાવ 
  • આવા ભોગ બનો તો શું કરશો તમે ?
  • તો તમારે તરત 155260 નંબર ડાયલ કરવો જોઈએ. 
  • આ નંબર ડાયલ કર્યા બાદ 7 થી 8 મિનિટની અંદર 
  • તમારા બધા પૈસા પાછા તમારા 
  • એકાઉન્ટમાં ટ્રાન્સફર થઇ જશે.
  • હકીકતમાં તમારી રકમ જે ખાતા 
  • અથવા આઈડી પર ટ્રાન્સફર થઇ છે, 
  • સરકારની 155260 હેલ્પલાઇન પરથી 
  • તે બેન્ક અથવા ઈ-સાઇટ પર એલર્ટ મેસેજ પહોંચશે. 
  • પછી તમારી રકમ રોકાઈ થઇ જશે.

કેવી રીતે નોંધાવશો ઓનલાઇન ફરિયાદ 

  • જો તમારી સાથે ઓનલાઇન ફ્રોડ થયું છે 
  • તો હેલ્પલાઇન નંબર 155260 ડાયલ કરીને 
  • ફરિયાદ નોંધાવવી પડશે. 
  • ત્યારબાદ હેલ્પલાઇન નંબર પર પ્રાથમિક 
  • પૂછપરછ તરીકે તમારું નામ, 
  • મોબાઈલ નંબર, ફ્રોડનો ટાઈમ, 
  • બેન્ક એકાઉન્ટ નંબરની જાણકારી મેળવવામાં આવશે. 
  • ત્યારબાદ હેલ્પલાઇન નંબર તમારી જાણકારીને 
  • આગળની કાર્યવાહી માટે પોર્ટલ પર મોકલી દેશે. 
  • પછી સંબંધિત બેન્કને ફ્રોડની જાણકારી આપવામાં આવશે. 
  • જાણકારી સાચી મળવા પર ફ્રોડવાળા ફંડને હોલ્ડ કરી દેવામાં આવશે. 
  • ત્યારબાદ તમારી રકમ તમારા ખાતામાં ટ્રાન્સફર થઇ જશે.

ઓનલાઈન ફરિયાદની વેબસાઇટ 

  • સરકારશ્રી  તરફથી એટલેકે 
  • કેન્દ્રીય ગૃહ મંત્રીએ ગયા વર્ષે નવેમ્બરમાં 
  • ઓટીપી, લિંક અને અન્ય રીતે ફ્રોડના 
  • શિકાર બનતા લોકો માટે સાયબર પોર્ટલ 
  • https://cybercrime.gov.i/ 
  • અને દિલ્હી પોલીસની સાયબર સેલ 
  • સાથે 155260 પાયલોટ પ્રોજેક્ટ શરુ કર્યો છે. 
  • આ ઇન્ડિયન સાયબર ક્રાઇમને 
  • કો-ઓર્ડિનેશન પ્લેટફોર્મ પર દરેકને જોડી રહ્યા છે 
  • બેન્ક, ઈ-વોલેટ્સ, ઈ-કોમર્સ સાઇટ્સ, 
  • પેમેન્ટ ગેટવેઝ અને અન્ય સુવિધાઓ જોડાયેલી છે.

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો