Breaking News

CBSE-બોર્ડની ધોરણ 10ની પરીક્ષા નહીં લેવાય , ધોરણ 12ની પરીક્ષા પાછળથી નક્કી થશે ક્યારે લેવી

CBSE-બોર્ડની 

ધોરણ 10ની પરીક્ષા નહીં લેવાય , 

ધોરણ 12ની પરીક્ષા પાછળથી નક્કી થશે ક્યારે લેવી

  • કોરોના વાયરસના ના કહેરને કારણે 
  • કોરોનો વધતા જતા કેસને નજરમાં રાખીને 
  • CBSE બોર્ડની ધોરણ 10ની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. 
  • અને ધોરણ 12ની પરીક્ષાઓ હાલ પુરતી મૌકુફ રાખવામાં આવી છે. 
  • ધોરણ-10ની એક્ઝામ રદ કરવામાં આવી છે 
  • અને તમામ વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં પ્રમોટ કરાશે. 
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 
  • કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ 
  • અને શિક્ષણ મંત્રાલયના અધિકારીઓ 
  • સાથે યોજાયેલી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે

  • ભારતમાં તેજ ગતિથી વધી રહેલા કોરોના 
  • વાયરસના સંક્રમણના લીધે 
  • અધિકારીઓ અને સરકાર દ્વારા  દ્વારા 
  • પરીક્ષા હાલ પુરતી ટાળવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 
  • દેશમાં લાખો બાળકો સીબીએસઈની પરીક્ષા આપવાના હતા 

ક્યારે યોજવાની હતી પરીક્ષા 

અને શા  માટે લેવાયો નિર્ણય 

  • CBSE બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 
  • આવા વાતાવરણમાં તે 
  • સલામત પરીક્ષાઓ યોજવામાં સમર્થ નથી, 
  • તો સરકાર પાસે પરીક્ષાઓ રદ કરવા 
  • સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો ન હતો.
  • CBSEની 10માં અને 12માં બોર્ડની પરીક્ષા 
  • 4 મે એ યોજાવવાની હતી. 
  • બોર્ડ તરફથી જાહેર કરવામાં આવેલા શેડ્યુલ પ્રમાણે 
  • પરીક્ષા  બે શિફ્ટમાં કરવામાં આવવાની હતી. 
  • જોકે ઓલ ઈન્ડિયા સ્ટૂડન્ટ એસોસિયેશન 
  • પણ 10માં અને 12માં બોર્ડની એક્ઝામ 
  • પાછી ઠેલવાની માંગણી કરી હતી. 
  • એસોસિયેશન તરફથી શિક્ષા મંત્રાલયને 
  • ચિઠ્ઠી લખવામાં આવી હતી. 
  • દેશમાં લાખો બાળકો સીબીએસઈની પરીક્ષા આપવાના હતા 
  • પરીક્ષા ઓફલાઈન લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. 
  • આ માટે વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા પર #CancelBoardExam2021 
  • કેમ્પેન પણ ચલાવી રહ્યા હતાં.
  • હવે કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને 
  • ધો.10ની પરીક્ષા રદ કરાઈ છે, 
  • જ્યારે ધો.12ની પરીક્ષા પાછી ઠેલવામાં આવી છે.
  • દેશ પ્રથમ ઘટના બની રહી છે કે,
  • સીબીએસઈએ 10 ધોરણની પરીક્ષા કેન્સલ કરી છે. 
હવે પ્રશ્નએ છે કે, 
શું આપવામાં આવશે પરિણામ 
અને કેમ આપશે આ પરિણામ 
  • આવા સંજોગોમાં સ્ટુડન્ટ્સનુ 
  • રિઝલ્ટ કેવી રીતે તૈયાર કરવામાં આવશે. 
  • પ્રધાનમંત્રીની બેઠકમાં આ વિષય પર પણ ચર્ચા થઈ હતી. 
  • ત્યારે સરકાર આ પરિણામ પર પહોંચી છે કે, 
  • તેના માટે સીબીએસઈ માપદંડ બનાવશે. 
  • તેના આધાર પર આ વર્ષે સીબીએસઈનું 
  • ધોરણ 10નું રિઝલ્ટ બનાવવામાં આવશે.
અથવા કદાચ આવું પણ થઈ શકે 

  • 10માના સ્ટુડેંટ્સનુ પરિણામ બોર્ડ દ્વારા 
  • તૈયાર કરવામાં આવેલ ઓબ્જેએક્ટિવ ક્રાઈટિયા 
  • દ્વારા તૈયાર કરવામાં આવશે.
  • ધો.10ના વિદ્યાર્થીઓને ઈન્ટરનલ એસેસમેન્ટ 
  • દ્વારા પ્રમોશન આપવામાં આવશે. 
  • જો કોઈ વિદ્યાર્થીને એસેસમેન્ટથી સંતોષ નહીં હોય 
  • તો તે કોવિડ-19ની સ્થિતિ સામાન્ય થયા બાદ પરીક્ષા આપી શકશે.

ફરી ક્યારે પડશે ખબર ધોરણ -12 પરીક્ષાની તારીખ 

  • આગામી 1 જૂને ફરીથી બેઠક મળશે 
  • અને ત્યાં સુધી પરીક્ષા નહીં લેવાય 15 દિવસ પહેલા જાણ થશે 
  • અને વિદ્યાર્થીઓને તૈયારી માટે 
  • વધુ 15 દિવસનો સમય મળી રહેશે.

સણસણતો સવાલ ?

  • સણસણતો સવાલ એ છે કે ગુજરાતમાં પણ આવું બનશે કે શું  
  • જોકે કોરોનો વાયરસ ગુજરાતમાં પણ આઈપીએલ ની જેમ સ્કોર વધારી રહ્યો છે રોજ રોજ નવા ટાર્ગેટ નો રેકોર્ડ પોતાને નામે કરી રહ્યો છે 
  • જડપથી વવાજોડાની જેમ આગળ વધી રહ્યો છે
  • ત્યારે કેદ્ર સરકારની ગાઈડ લાઇન 
  • ગુજરાત માટે પણ એવીજ  રહેશે 
  • અને ધોરણ-10ની પરીક્ષાઓ 
  • સીબીએસઇ 10 મુજબજ રહેશે 
  • પરિણામ પણ એવીજ રીતે આપશે એવું હાલ લાગી રહ્યું  છે 

શક્યતાઓ ખરી 

  • ગુજરાતમાં પણ ધોરણ 10ની બોર્ડ (Board Exam) 
  • ની પરીક્ષા રદ્દ કરવામાં આવી શકે છે અને 
  • વિદ્યાર્થીઓને ધોરણ 11માં પ્રમોટ કરવામાં આવી શકે છે. 
  • જ્યારે કોરોનાના કેસને જોતા 
  • ધોરણ 12ની પરીક્ષા (GSEB)ની તારીખ 
  • પાછી ઠેલવવામાં આવી શકે છે.

ચિંતા કરનારઑ 

  • ડૉ. રમેશ પોખરિયાલના કહેવા પ્રમાણે, 
  • "આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની ક્ષેમકુશળતાએ સરકારની પ્રાથમિકતા છે."
  • "વિદ્યાર્થીઓનું આરોગ્ય પણ જળવાય અને તેમની શૈક્ષણિક દૃષ્ટિએ નુકસાન ન થાય, 
  • તે બાબતને સરકાર ધ્યાને લઈ રહી છે."
  • મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે 
  • પણ જણાવ્યું હતું કે જો જીવન હોય તો દુનિયા છે
  • ગઈકાલે દિલ્હીમાં કોવિડ -19ના વધતા જતા 
  • કેસોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 
  • પરીક્ષાઓ રદ કરવાની માંગ કરી હતી. 
  • અરવિંદ કેજરીવાલ અને 
  • નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ 
  • કેન્દ્ર સરકારને પરીક્ષા રદ કરવાની અપીલ કરી હતી કે
  • પરીક્ષા કેન્દ્રો કોરોના વાયરસનો ચેપ ફેલાવવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે.
  • આ પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, 
  • પ્રિયંકા વાડ્રા,સીબીએસઈ પરીક્ષા રદ્દ કરવાની માંગ કરી હતી.
  • પંજાબના સીએમ કૈપ્ટન અમરિંદર સિંહે પણ 
  • કેન્દ્ર ને પત્ર લખીને 10માંની અને 12માંની 
  • બોર્ડ પરીક્ષાઓ સ્થગિત કરવાની અપીલ કરી હતી.

જ્યારે ગુજરાતમાં 

  • કોરોના સંક્રમણ વચ્ચે લઈ ધો. 10 અને 12ની પરીક્ષા સમયસર 
  • લેવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દાવો કર્યો છે. 
  • ધો. 1થી 9માં માસ પ્રમોશન(mass promotion) અંગે 
  • સરકાર વિચારણા કરી રહ્યાનો 
  • મુખ્યમંત્રી રૂપાણીએ દાવો કર્યો હતો..





1 ટિપ્પણી:

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો