169-માનો ય ના માનો કોઈ તો છે ?
રાત્રી ના બે વાગ્યા હતા..એક શ્રીમંત માણસ ને નીંદર નહોતી આવતી..પડખા ફરી..ફરી ને થાક્યો..ચા પીધી સીગારેટ પીધી..
અગાશી મા ચક્કર મારી..પણ ક્યાંય ચેન ન પડે...આખરે થાકી ને એ માણસ નીચે આવ્યો,
READ MORE માનો ય ના માનો કોઈ તો છે ?