LIVE WEBINAR
કારકિર્દી માર્ગદર્શન વેબીનાર 24-5-21 AT 9 PM
LINK-1 CLICK ME
LINK-2 CLICK ME
👆 ઉપરની instagram link ઉપર રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પરી સાહેબ આજે રાત્રે નવ વાગ્યે લાઈવ કારકિર્દી માર્ગદર્શન વેબીનાર આપવાના છે તો તમામે તમામ વિદ્યાર્થીઓ, શિક્ષક ગણ ,વાલીઓ તેમજ કોઈપણ વ્યક્તિ ઉપરની લીંક ઉપર ઉજાસ ફાઉન્ડેશનના માધ્યમથી પરી સાહેબને લાઈવ નિહાળી શકશો અને કોઈપણ પ્રશ્ન હશે તોપણ આપ શ્રી સાહેબ સાથે સીધો સંવાદ કરી શકશો
THANKS TO COMMENT