1️⃣ચંદ્રશેખર આઝાદ
ચંદ્રશેખર આઝાદ
(૨૩ જુલાઈ ૧૯૦૬ – ૨૭ ફેબ્રુઆરી ૧૯૩૧)
એ ભારતીય ક્રાંતિકારી હતા.
✒️મિત્રો આપણા વીર શહીદોની વીરવાણી કદાશ આપેઆ પહેલીવાર લખેલી જોય હશે
✅આ વીરવાણી બાળકો પાસે એક પાત્રીય અભિનય ( પહેરવેશ સાથે ) કરાવીને
✅આપના રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં વીર શહીદોને
ખરી શ્રધાંજલી આપી શકીયે
✅નીચે આપેલ શહીદોની
✅વીરવાણી એના જ શબ્દોમાં
✅નીચે આપેલ નામ પર ક્લિક કરો
આ વસુંધરાને પોતાની બહાદુરીથી ગૌરવ અપાવનાર અમર સેનાનીના ચરણોમાં નત મસ્તક વંદન
THANKS TO COMMENT